ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિનું સૂચન કરે છે. તેને ભારતનાં દરેક રાજ્યોમાં રાજ્ય વિધાનસભાનાં અધિનિયમ હેઠળ સ્થાપવામાં આવી છે. પંચાયતી રાજને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લગતો પંચમુખી કાર્યક્રમ નીચે મુજબ છે.
પંચાયત અંગેનો પંચમુખી કાર્યક્રમ વિનોબા ભાવેએ 1954ની સાલમાં રજુ ર્ક્યો. જે નીચે મુજબ છે.
પંચાયતી રાજની સમિતિઓ
સામુદાયીક વિકાસ કાર્યક્રમ (1952) તેમજ રાષ્ટ્રીય વિસ્તાર સેવા (1953)ની કાર્યપદ્ધતિની તપાસ કરવા તેમજ કાર્યપદ્ધતિમાં સુધારા લાવવા સંબંધી ઉપાય બતાવવા માટે જાન્યુઆરી 1957માં ભારત સરકાર દ્વારા એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું આ સમિતિના અધ્યક્ષ બળવંતરાય મહેતાના નામ પરથી તેને બળવંતરાય મહેતા સમિતિ કહેવામાં આવે છે. જેની ભલામણો નીચે મુજબ છે.
બળવંતરાય મહેતા સમિતિની આ ભલામણોને રાષ્ટ્રીય વિકાસ પરિષદ દ્વારા જાન્યુઆરી 1958માં સ્વીકારવામાં આવેલી.
અને રાષ્ટ્રીય વિકાસ પરિષદે પંચાયતી રાજ માટે કોઈ એક માળખું સ્વીકારવાને બદલે માળખાનું નિર્ધારણ સ્થાનિક પરિસ્થિતિ મુજબ કરવાનું કાર્ય રાજ્યો પર છોડ્યું.
પરંતુ મૂળ સિદ્ધાત અને વિસ્તૃત આધાર સમગ્ર દેશમાં એક સમાન રાખ્યા.
રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય છે. જ્યાં પંચાયતી રાજની પ્રથમ સ્થાપના થઈ.
રાજસ્થાનમાં નાગૌરથી ઈ.સ. 1959માં વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પંચાયતી રાજનો શુભારંભ થયો હતો.
ત્યાર બાદ 1959 બાદ આંધ્રપ્રદેશમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું. ત્યારબાદ અનેક રાજ્યો દ્વારા પંચાયતી રાજની પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો.
1960 સુધીમાં પંચાયતી રાજની સ્થાપનાં દેશનાં લગભગ દરેક રાજ્યમાં થઈ ચુકી હતી. પરંતુ અલગ અલગ રાજ્યોમાં તેનું માળખું, કાર્યો, નાણાકિય વ્યવસ્થા વગેરે દ્રષ્ટિએ સમાનતા ન હતી.
જેમકે રાજસ્થાનમાં ત્રીસ્તરીત પંચાયતી રાજનું માળખું હતું. આ ઉપરાંત રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં તાલુકા પંચાયતનું મહત્વ અને શક્તિઓ ગ્રામ પંચાયત કરતાં વધારે હતી.
1960માં પંચાયતી રાજ પ્રણાલીની કાર્યપદ્ધતિનાં વિવિધ પાસાની તપાસ માટે અભ્યાસી સંગઠન અને કેટલીક સમિતિઓની નિમણૂક થઈ છે. જે નીચે મુજબ છે.
સૌ પ્રથમ ઈ.સ. 1960માં વી.આર.રાવ.નાં અધ્યક્ષ પદે કમિટિ ઓન રેશનલાઈજેશન ઑફ પંચાયત સ્ટેટેસ્ટિક્સની નિમણૂક કરવામાં આવી.
ત્યારબાદ ઈ.સ. 1961માં એસ.ડી.મિશ્રાનાં અધ્યક્ષ પદે વર્કિંગ ગ્રૂપ ઑફ પંચાયત એન્ડ કો.ઓપરેટિવ અને પંચાયતી રાજ એડમિનિસ્ટ્રેશનની નિમણૂક કરવામાં આવી.
આ સિવાય ઈ.સ. 1952માં સ્ટડી ટીમ ઓન ન્યાય પંચાયત ને જી.આર.રાજગોપાલના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી.
આ વિષયમાં આના અગાઉનો લેખ ‘સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ‘ પણ જુઓ.
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…
View Comments
Saved as a favorite, I really like your website!
It's difficult to find well-informed people about this subject,
however, you seem like you know what you're talking about!
Thanks
Wow, awesome blog layout! How long have you been blogging for?
you made blogging look easy. The overall look of your site is excellent, let
alone the content!
I'm really enjoying the theme/design of your site.
Do you ever run into any internet browser compatibility issues?
A couple of my blog readers have complained about my website not operating correctly in Explorer but looks great in Opera.
Do you have any tips to help fix this problem?
Thanks for your expression of interest. Please share your inputs/suggestions on connect@zigya.com for the relevant team members to look into it with all the details. You can give my reference.