Press "Enter" to skip to content

Posts published in “સુવિચાર અને વિચાર વિસ્તાર”

silence અથવા મૌન અંગે થોડું

Pankaj Patel 0

Silence અથવા મૌન સંદર્ભે દરેક ભાષામાં અને વિવિધ સંસ્કૃતિમાં ઘણું બધુ કહેવાયું છે. એક પ્રસિદ્ધ ક્વોટ છે કે, ‘દુનિયા દુર્જનોના કારણે ઓછી અને સજજનોના એ બાબતે મૌનથી વધારે પરેશાન છે’.…

ચારિત્ર્ય અથવા શીલ Character – conduct

Pankaj Patel 2

ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બિદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું. – સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધીજી, શંકરાચાર્ય હોય કે એલેક્ઝાંડર દરેક સ્થળ, કાળ અને દેશમાં વ્યક્તિના અને સમાજના character  માટે…

મહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ

Pankaj Patel 0

મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે. એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ. અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો…

ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષોના શબ્દોમાં

Pankaj Patel 7

ઉદારતા કે કંજુસાઈ વિષે ઘણા મહાનુભાવોએ કહ્યું છે. તેજ રીતે દયા અને દાન વિશેના પણ ઘણા સુવિચારો મળી આવશે. આ માનવીના અંદરના ગુણ છે. જે તેની માણસ તરીકેની ઊંચાઈ કે…

ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પણ દિલમાં નહીં તો ક્યાંય નહીં

Pankaj Patel 7

ઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે. – રોબટ બ્રાઉનિંગ ઈશ્વર નિરાકાર છે. તેનું દર્શન આંખથી નહિ પણ શ્રદ્ધાથી થાય છે. – ગાંધીજી આ આખુ જગત…

ઈચ્છા અપેક્ષા આકાંક્ષા વિષેના કેટલાક વિચારો

Pankaj Patel 0

માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. – એમર્સન ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે. – પ્રાકૃત કહેવત. કોઈ પણ અપેક્ષા ન રહે ….. એ એક માત્ર અપેક્ષા છે. –…

હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે

Pankaj Patel 0

આશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે. અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે.   આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.…

પ્રસન્નતા અથવા આનંદ – જીવનનો મર્મ

Pankaj Patel 3

પ્રસન્નતા એવી વસ્તુ છે કે, જેમાં વ્યક્તિને શક્તિ મળે છે. શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર.   પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખુલેલી…

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે

Pankaj Patel 4

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે. -એમર્સન આત્મ વિશ્વાસ અથવા પોતાની જાત પરનો વિશ્વાસ એ જગતમાં જીત મેળવી આપે છે. આત્મવિશ્વાસ નું મહત્વ સમજાવવા કેટલાક મહાનુભાવોના અવતરણો રજૂ કર્યા છે.…

અભિમાન – આ અહં જ અમારી સીમા છે – સુરેશ દલાલ

Pankaj Patel 0

અભિમાન – ‘આ અહં જ અમારી સીમા છે’ – સુરેશ દલાલ અભિમાન  માટે દરેક સંત મહાત્માએ, વિચારકે, ધર્મચાર્યોએ ખૂબ કહ્યું છે. પણ અફસોસ કે માણસને અભિમાનનું જ્ઞાન જ નથી હોતું.…

Inspirational Quote हिन्दी में

Pankaj Patel 0

Inspirational Quote हिन्दी में Inspirational Quote हिन्दी में लिखना मेरे लिए सामान्य नहीं है। क्योकि मै ज़्यादातर गुजराती मे लिखता हूं। पर कुछ बाते किसी खास भाषा मे ही सही…

આત્મા – સૌથી સૂક્ષ્મ સૌથી ઉપર

Pankaj Patel 0

આત્મા-સૌથી સૂક્ષ્મ સૌથી ઉપર. આત્મા માટે અથવા કહો કે અંતરઆત્મા કે અંત:કરણને સમજાવવા ગ્રંથ પણ નાના પડે. અહી કેટલાક મહાનુભાવોના વિચાર દર્શાવ્યા છે. કહેવાય છે કે જે જેટલું મોટું હોય…

અવસર એટલે તક opportunity

Pankaj Patel 0

  અવસર અથવા તક માટે દુનિયાભરની સંસ્કૃતિઓમાં એક વાત ખૂબ સ્પષ્ટ કહેવાઈ છે. માત્ર ગુજરાતી જ નહીં, અંગ્રેજી, હિન્દી કે બીજી દરેક ભાષામાં આ વાત કહેવાઈ છે. તકને ઝડપી લો,…

અજ્ઞાન સૌથી મોટું દુખ છે

Pankaj Patel 0

અજ્ઞાન વિષે જાણવાવાળા દુનિયામાં ઓછા લોકો હોય છે. કોઈ વિષયના જ્ઞાન અંગે જાણકારી મળે, પણ અજ્ઞાનની જાણકારી જાતે જ મેળવવી પડે. કેટલાક વિચારકોએ અજ્ઞાન વિષે શું કહ્યું છે તે જાણવું…

ૐ Om અથવા પ્રણવ મૂળ મંત્ર છે

Pankaj Patel 0

ॐ Om અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. ૐને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે.…

અહિંસા પરમો ધર્મ મહાવીરથી લઈ ગાંધી સુધી

Pankaj Patel 0

અહિંસા પરમ ધર્મ છે. આ ભારતીય તત્વજ્ઞાન ભાગવદગીતા અને મહાવીરનો સંદેશ છે. ગાંધીજી પણ એ જ કહે છે. આપણા વિચારોમાં અને વર્તનમાં એ પ્રતિબિંબ પડે તો સમજવું કે શાંતિનો માર્ગ…

સુપ્રભાત સારા વિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુપ્રભાત – સારા વિચારો સાથે: આજ કાલ આપણે બધા સોશિયલ મીડિયા સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહીએ છીએ. પહેલા લોકો સવારની શરૂઆત માં-બાપ કે ઇષ્ટદેવના દર્શનથી કરતાં. હવે જાગતાની સાથે…

પુસ્તક જ્ઞાનની પરબ છે

Pankaj Patel 5

પુસ્તક જ્ઞાનની પરબ છે. આ એક હિન્દીની કહેવત છે. પુસ્તકનું મહત્વ દુનિયાની દરેક ભાષામાં અને સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યું છે. નામી – અનામી અનેક મહાનુભાવો પોતાના જીવનના અનુભવના નિચોડ સ્વરૂપે લખેલા…

સમય સમય બલવાન નહીં બળવાન ઇન્સાન

Pankaj Patel 0

સમય સમય બલવાન નહીં બળવાન ઇન્સાન – સમય, વક્ત, ટાઈમ, આ બધા શબ્દો નહીં ગ્રંથો છે. સમયને સાચવી જાણીએ તો સમય આપણને સાચવે. સમય માટે ઘણું બધુ કહેવાયું છે. તે…

दो बाते जिंदगी की Do baate jindagi ki

Pankaj Patel 5

दो बाते जिंदगी की: ये किसी की रचनाए नहीं है। जीवन की सच्चाई काव्यात्मक तरीके से प्रस्तुत की गई है। पूरी सभ्यता अपने विकास के साथ कुछ ज्ञान प्राप्त करती…

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે

Pankaj Patel 0

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે. હું તો એમ કહેવા પ્રેરાઉ છુ કે નાની વાતો જ જીવન બદલે છે. શરત છે એવી વાતોમાં ધ્યાન આપવાની. આપણે કોઈ પણ મહાપુરુષના…

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે આપણી સવાર સુધરે તો દિવસ સુધરે એવું કહેવાય છે. સારા વિચાર સાથે સવારનો પ્રારભ કરીએ. અનેક મિત્રો સુવિચાર શેર કરતાં હોય છે. અહી મુકેલ ફોટો…

आचार्य चाणक्य के पथदर्शक सूत्र chanakya ke sutra

Pankaj Patel 1

आचार्य चाणक्य के पथदर्शक सूत्र – सब को ज्ञात ही है की महान विचारक, राजनीतिज्ञ चाणक्य ने सहस्त्राब्दिओ पहले भारतवर्ष के सबसे महान साम्राज्य के निर्माण मे महत्वपूर्ण भूमिका निभाई…

स्वामी विवेकानंद के विचार जीवन जीने की कला

Pankaj Patel 0

स्वामी विवेकानंद के विचार हमे जीवन जीने की कला सिखाते है। इसका जितना प्रचार प्रसार हो कम है। शक्ति जीवन है, निर्बलता मृत्यु है. विस्तार जीवन है, संकुचन मृत्यु है,…

ગાંધીજી ની નજરે Quot Of Mahatma Gandhi 2

Pankaj Patel 0

ગાંધીજી ની નજરમાં અથવા દ્રષ્ટિએ કયા ગુણ કેવા હોવા જોઈએ તે તેમના કહેલાં ઉચ્ચારણોમાથી જાણી શકાય છે. અહી તેમના 5 અવતરણો મૂકેલા છે. જે આપ ઇચ્છો તો શેર પણ કરી…

મહાત્મા ગાંધી ની નજરે Quote Of Mahatma Gandhi

Pankaj Patel 5

મહાત્મા ગાંધીનું એક વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર છે, “મારુ જીવન એ જ મારો સંદેશ.” એટલે કે તેમણે પ્રેરણાત્મક વાતો માત્ર કહી નથી, જીવીને બતાવી છે. ગાંધીજી ની નજરે કેટલાક ગુણોને તેમના…

ક્ષમતા અનુસાર વર્તો Act As Per Your Strength

Pankaj Patel 2

ક્ષમતા સંદર્ભે ચાણક્યએ ખૂબ સરસ સૂત્રો આપ્યા છે અને આજે પણ એ એટલા જ પ્રસ્તુત છે. સમયની સાથે દુનિયા બદલાતી જાય છે. વિશ્વ હમેશાં પરિવર્તનશીલ હોય જ છે. આમ છતાં…

સફળતા – મંઝિલ નહીં માર્ગ છે.

Pankaj Patel 0

સફળતા – મંઝિલ નહીં માર્ગ છે. સફળતાના સંદર્ભે ચાણક્યનું આ સૂત્ર વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલું છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે, ‘Success is a PATH not a DESTINATION’ અને એનો અર્થ…

શીખવા ની ટેવ પાડો – ચાણક્ય

Pankaj Patel 2

ચાણક્ય ના અનેક સૂત્રો અને ઉક્તિઓ આપણે હમેશાં ક્વોટ કરતાં હોઈએ છીએ. એવું જ ખૂબ પ્રચલિત ક્વોટ છે, “જીવનનો એક પણ દિવસ કઈક નવું, સારું અને ઉપયોગી શીખ્યા વગર પસાર…

खुशियों के गुब्बारे – एक प्रेरणादायी कहानी

Pankaj Patel 3

गुब्बारे खुशियों के प्रतीक होते है, इसी लिए ये कहानी का नाम गुब्बारों पर रखा है| एक बार पचास लोगों का ग्रुप किसी मीटिंग में हिस्सा ले रहा था। मीटिंग…

छिपकली – दोस्ती की मिसाल

Pankaj Patel 1

छिपकली – दोस्ती की मिसाल कैसे बन सकती है? ये कहानी शायद सच्ची ना भी हो, पर प्रेरणात्मक दृष्टि से बहुत अर्थसभर है। अपने मकान का नवीनीकरण करने के लिये,…

વેર, વ્યસન, વૈભવ ને વ્યાજ, વહાલાં થઈ કરશે તારાજ.

Yogesh Patel 0

જીવનમાં આપણે ઘણીવાર અનેક મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓનો સામનો કરતાં હોઈએ છીએ. ઘણીવાર કોઈ મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તા શોધતા શોધતા આપણે લોકો સાથે દુશ્મનાવટને વહોરી લઈએ છીએ. કેટલાક એવા કિસ્સાઓ પણ મળશે જેમાં…

પેટ કરાવે વેઠ

Yogesh Patel 0

કોઈએ સાચું જ કહ્યું છે કે આ દુનિયામાં બધા અનર્થ થવા પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો એ પેટ છે. આપણા નાનકડા પેટનો ખાડો પૂરવામાં આપણી જિંદગી પૂરી થઈ…

મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કાંઈક હું જિંદગીમાં

Yogesh Patel 0

આજની આ હરીફાઈની દુનિયામાં સફળતા મેળવવા અને વધુ સુખ અને સંપત્તિ પાછળ બધા ઘેલા થયા છે. વધારે પડતી હરીફાઈને કારણે લોકો ટુંકા રસ્તે ઓછા સમયમાં સફળ થવાના સપનાઓ જુએ છે.…

ગરથ (ધન) ગાંઠે અને વિદ્યા પોઠે (મોઢે)

Yogesh Patel 0

વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના’વે એ વિદ્યા ને ધન. पुस्ताकस्तु या विद्या परहस्तं गतं धनं | कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम ||  પોતાની વિદ્યા…

હસો, ખૂબ હસો, હજી સમય છે જરા લ્યો હસી; પરંતુ હસવા સમી ન બનાવશો જિંદગી.

Yogesh Patel 0

આપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ સાથે જ લઈને આવીએ છીએ. કોણ, ક્યારે અને કેવી રીતે આ દુનિયાને અલવિદા કહી દેશે એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. પરંતુ…

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય

Yogesh Patel 1

મિત્ર, આજે Friendship Day છે, આપણે સૌ આપણા મિત્રો સાથે આ દિવસે મોજ-મસ્તી અને જૂની યાદોને તાજી કરીને આનંદ મસ્તી કરીએ છીએ. આમ, તો ભારતમાં મિત્રતા એ પ્રાચીન સમયથી જ…

હું માનવી માનવ થાઉં તો ઘણું….

Yogesh Patel 0

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું. આજે આપણે વિશ્વમાં ઘણા લોકોને જોઈએ છીએ જે સફળતાના ઉચ્ચતમ શિખરો પર હોય. દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં…

વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય ; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.

Yogesh Patel 0

હતાશા એટલે આપણે જે કામ કરતા હોય અથવા જે સંજોગો સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલિફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈજ ન કરવાનું…

સૂર્ય – પૂજે જનો સૌ ઊગતા રવિ ને

Yogesh Patel 0

  આપણી ભારતીય સંસ્કૃતિમાં સૂર્ય એ  ભગવાનનો દરજ્જો ભોગવે છે. સૂર્યને આપણે રવિ તરીકે પણ સંબોધીએ છીએ. સૂર્યદેવની પૂજા કરવાનું એક માહાત્મ્ય છે. લોકો વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજા કરે છે.…

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

Pankaj Patel 0

પ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે .. દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે. આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.…

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે,તદપિ અર્થ નવ સરે. મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.

Pankaj Patel 0

યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથી, એ સત્ય કવિ દયારામે અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. આપણા જીવનમાં આપણને ક્યારેક એવી ઘણી બધી વસ્તુઓ મળી…

દ્રષ્ટિકોણ – જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

Pankaj Patel 0

આ સુંદર સૃષ્ટિ અને એનું નયનરમ્ય અને આહલાદક ચિત્ર તથા પ્રકૃતિના અનેક રંગો એ ભગવાનની માનવજાત અને પ્રાણીઓને એક મોટી દેન છે. પરંતુ આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે…

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે

Pankaj Patel 1

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે આપણા સમાજમાં આર્થિક અસમાનતા એ સદીઓથી ચાલી આવે છે. ગરીબોની ઝૂંપડીમાં તેલનું ટીંપુ પણ જોવા મળતું નથી,…

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય

Pankaj Patel 2

પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ…

સમય એ સફળતાની ચાવી છે

Pankaj Patel 0

સમય એ સૌને માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તો આપણે સૌએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમયનું મહત્વ સમજવું જોઈએ. કારણ…

સપના જોવાનું ક્યારેય ના છોડો

Pankaj Patel 0

દરેક મનુષ્ય પોતાની આંખોમાં સુંદર સપનાઓ સજાવીને રાખે છે અને એ સપનાઓ પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત પણ કરે છે. જીવનમાં સફળતા એ આ સપના પરથી જ મળે છે. સપનાઓ…

પ્રમાણિકતા : આજે જલ્દી નથી મળતી

Pankaj Patel 0

પ્રમાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાદ્ય બને મેળવવા જવાય નહી. રામરાજ્ય એ આદર્શ સમય હતો કે સતયુગ કહેવાતો કેમ કે ત્યારે લોકો પ્રમાણિક હતા, આજના સમયના સફળ…