Press "Enter" to skip to content

Posts published in “લેખકો અને કવિઓ”

કિશોરલાલ મશરૂવાળા – ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહામાત્ર

Pankaj Patel 0

મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ (૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨) : ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં. મૂળ વતન સુરત. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં. આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માશી પાસે જઈ…

જ્યોર્જ બર્નાર્ડ શૉ – 1925 નો નોબલ મેળવનાર આઈરિશ સાહિત્યકાર

Pankaj Patel 0

જ્યોર્જ બર્નાર્ડ શૉ (26 જુલાઇ 1856 – 2 નવેમ્બર, 1950), આઇરિશ નાટ્યલેખક, વિવેચક, પોલેમિસ્ટ અને રાજકીય કાર્યકર હતા. પશ્ચિમી થિયેટર, સંસ્કૃતિ અને રાજકારણ પર તેમનો પ્રભાવ 1880 ના દાયકાથી તેમના…

કરશનદાસ મુળજી – ગુજરાતનાં માર્ટિન લ્યુથર, પત્રકાર, સમાજ સુધારક

Pankaj Patel 0

કરશનદાસ મુળજી ઓગણીસમી સદીના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના રોજ મુંબઈ ખાતે એક ભાટિયા વ્યાપારી કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ મૂળ સૌરાષ્ટ્રનું વતની…

इंदुलाल यज्ञीक – गुजराती अस्मिता के स्वाप्नद्रष्टा, महागुजरात आंदोलन के सेनानी इंदुचाचा

Pankaj Patel 0

इंदुलाल यज्ञीक का जन्म 22 फ़रवरी, सन 1892 को गुजरात के खेड़ा ज़िले के नडीयाद में हुआ था। इनके पिता का नाम कन्हैयालाल था। इंदुलाल यज्ञीक ने अपनी प्रारम्भिक शिक्षा…

મૂળશંકર ભટ્ટ – સાહિત્યકાર કેળવણીકાર અને ગુજરાતના ‘જૂલે વર્ન’

Rina Gujarati 0

મૂળશંકર ભટ્ટ ભાવનગરના વતની અને ભાવનગરથી શિક્ષિત થયા તેમણે ભાવનગરની દક્ષિણામુર્તિથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે 1921 માં મેટ્રિક કર્યું હતું. તેમણે મુખ્ય વિષય તરીકે સંગીતનો અભ્યાસ કર્યો હતો. હિન્દી-ગુજરાતી…

ગિજુભાઈ બધેકા – મૂછાળી મા ના નામથી જાણીતા શિક્ષણવિદ્

Rina Gujarati 0

ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્…

પી ખરસાણી – ગુજરાતના ચાર્લી ચેપ્લિન

Rina Gujarati 0

પી ખરસાણી એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અભિનેતા અને રંગભૂમિ કલાકાર હતા. તેમણે હાસ્ય અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનો જન્મ કલોલના ભાટવાડામાં ૧૯ જૂન ૧૯૨૬ના…

મહાત્મા ગાંધી ની નજરે Quote Of Mahatma Gandhi

Pankaj Patel 5

મહાત્મા ગાંધીનું એક વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર છે, “મારુ જીવન એ જ મારો સંદેશ.” એટલે કે તેમણે પ્રેરણાત્મક વાતો માત્ર કહી નથી, જીવીને બતાવી છે. ગાંધીજી ની નજરે કેટલાક ગુણોને તેમના…

મારું જીવન એ જ મારો સંદેશ છે – મહાત્મા ગાંધી

Pankaj Patel 4

મારું જીવન એ જ મારો સંદેશ છે આ મહાત્મા ગાંધીના શબ્દો છે. બીજી ઓકટોબર એટલે તેમના જન્મ દિને તેમને પ્રણામ કરી લેખ શરૂ કરું છુ.  આજે ગાંધી બાપુનો જન્મ-દિવસ એટલે સહુ…

ગોવર્ધનરામ ત્રિપાઠી

Yogesh Patel 0

ગુજરાતી સાહિત્ય એ ખૂબ જ વિશાળ અને સાહિત્ય સમૃદ્ધિથી ભરેલું છે. આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં કેટલાય મહાનુભાવો જીવન પર્યત સુધી પ્રયત્નશીલ રહ્યા. અનેકવિધ લેખકો અને કવિઓએ જુદી-જુદી પ્રકારના સાહિત્ય…

આદ્ય કવિ નરસિંહ મહેતા

Pankaj Patel 0

  વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ…

ઉમાશંકર જોષી

Pankaj Patel 0

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યના જાણીતા અને ખ્યાતીપ્રાપ્ત કવિ અને લેખક. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી તેમણે ગુજરાતી સાહિત્યની ખૂબ જ સેવા કરી…

કલાપી

Pankaj Patel 0

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની , આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! કલાપી ની વાતની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના એક સાવખૂણાનું, બે અક્ષરનું ગામ ‘લાઠી’…

ક.મા.મુનશી – K.M.Munshi

Pankaj Patel 2

મિત્રો, આજે મારે એક એવી ગુજરાતી વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર સાહિત્યકાર તરીકે નહી પણ રાજકારણી, શિક્ષણવિદ, સુધારક અને સ્વતંત્રતા-સેનાની એમ અનેક ક્ષેત્રે ગુજરાતની નામના વધારી છે તથા…

નર્મદ : શૌર્યરસના કવિ

Pankaj Patel 0

જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !   આ પંક્તિઓ વાંચતા કે સાંભળતા તરત જ દરેક ગુજરાતીને તેનું પોતાપણું યાદ…

ઝવેરચંદ મેઘાણી “રાષ્ટ્રીય શાયર”

Pankaj Patel 2

આમ તો, ધોરણ – 7 સુધી ગુજરાતી ભણેલ કોઈ વ્યક્તિ ઝવેરચંદ મેઘાણી વિશે અપરિચિત હોય તેવું ન બને છતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે નવી પેઢીમાં જાગૃતિ ફેલાય તેમજ તેમનું સમૃદ્ધ સાહિત્ય…