Press "Enter" to skip to content

યુગપુરુષ ગાંધીજી – આઝાદીના અમૃત મહોત્સવ ટાણે ગાંધીજીની યાદ

Mukesh Dheniya 0

તારીખ15/08/2022 ના રોજ દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે.

માનનીય પ્રધાનમંત્રીશ્રીએ તા.12/03/2021 થી તા.15/08/2022 સુધીના પંચોતેર અઠવાડિયાના સમયગાળાને દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું જાહેર કરેલ છે.

આ અવસરમાં સહભાગી થવા હું દેશને આઝાદ કરવામાં સફળ નેતૃત્વ કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર પંચોતેર પ્રકરણ લખવાનો નમ્ર પ્રયાસ કરું છું. આ પ્રકરણો લખવામાં મેં ગાંધીજીએ લખેલ સત્યનાપ્રયોગો તેમજ અન્ય લેખકોએ ગાંધીજી ઉપર લખેલ સાહિત્ય સામગ્રીનો સહયોગ લીધો છે.

આ લખાણથી મારા જ્ઞાનની વૃદ્ધિ થશે સાથેસાથે વાચકોને પણ જાણકારી મળશે.આમ બંને પક્ષે લાભ જ છે. મારા આ સત્કાર્યમાં આપ સૌનો સહકાર અને આશીર્વાદ મળી રહે એ જ અભ્યર્થના.

Mukesh Dheniya
Patan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *