Press "Enter" to skip to content

Posts published in “જનરલ પોસ્ટ”

રથયાત્રા – ઉલ્લાસનું પર્વ

Pankaj Patel 0

આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરના અનેક મંદિરોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. પરંતુ ગુજરાત અને તેમાંય અમદાવાદ માટે આ પ્રસંગ અન્ય કોઈ પ્રસંગો કરતાં અનેરો હોય છે. આપણા મંદિરો ભવ્યતા અને…

ક.મા.મુનશી – K.M.Munshi

Pankaj Patel 2

મિત્રો, આજે મારે એક એવી ગુજરાતી વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર સાહિત્યકાર તરીકે નહી પણ રાજકારણી, શિક્ષણવિદ, સુધારક અને સ્વતંત્રતા-સેનાની એમ અનેક ક્ષેત્રે ગુજરાતની નામના વધારી છે તથા…

વરસાદી પાણી નો સંગ્રહ – Rain water harvesting

Pankaj Patel 0

વરસાદી પાણી નું દરેક ટિંપૂ એ પૃથ્વી પરના જીવો માટે ભગવાનના આશીર્વાદ જેવું છે. વરસાદનું તાજું પાણી એ પૃથ્વી પર મોતીની જેમ વરસે છે. તેથી દરેકે તેનું મહત્વ સમજવું જોઈએ.…

સત્યના પ્રયોગો અથવા આત્મકથા – ગાંધીજી

Pankaj Patel 0

ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા એટલે સત્યના પ્રયોગો કે આત્મકથા. આ પુસ્તકને ગાંધીજીની આત્મકથા કહેવામાં આવે છે, કારણ કે ગાંધીજીએ પોતાના વ્યક્તિગત અનુભવો અને તેમના…

પોળો : અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચેનું રમણીય સ્થળ

Pankaj Patel 1

ગુજરાતમાં આજે વિકસિત નગરો, જિલ્લા કે વિસ્તારની વાત કરીએ તો કેટલાક જિલ્લા અવિકસિત અથવા આદિવાસી વિસ્તારો ગણાય. પરંતુ સમયના કોઈક પડાવે આ વિસ્તારો સમગ્ર ગુજરાતની સરખામણીએ અવિકસિત કે પછાત નહોતા.…

અલંગ – દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ

Pankaj Patel 0

વહાણ અથવા જહાજ એ દરિયાઈ મુસાફરી અને માલ-સામાનની હેરફેર માટેનું વાહન છે. જેમ હવાઈ જહાજ આકાશમાં ઉડતું હોવાથી તેની જાળવણી ખુબ સારી રીતે કરવી પડે છે, અને તેનું આયુષ્ય નિયત…

સમય એ સફળતાની ચાવી છે

Pankaj Patel 0

સમય એ સૌને માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તો આપણે સૌએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમયનું મહત્વ સમજવું જોઈએ. કારણ…

સપના જોવાનું ક્યારેય ના છોડો

Pankaj Patel 0

દરેક મનુષ્ય પોતાની આંખોમાં સુંદર સપનાઓ સજાવીને રાખે છે અને એ સપનાઓ પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત પણ કરે છે. જીવનમાં સફળતા એ આ સપના પરથી જ મળે છે. સપનાઓ…

zigya ગુજરાત : online ગુજરાત બોર્ડ નો અભ્યાસક્રમ ગણતરીના દિવસોમાં શરુ થશે

Pankaj Patel 0

zigya એ એક શૈક્ષણીક વેબસાઈટ છે અને હાલમાં અમો CBSE બોર્ડના અભ્યાસક્રમ અનુસાર પ્રશ્નોત્તર સ્વરૂપે અભ્યાસ સામગ્રી વિનામૂલ્યે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે. આગામી થોડાક જ દિવસોમાં zigya હવે…

નર્મદ : શૌર્યરસના કવિ

Pankaj Patel 0

જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !   આ પંક્તિઓ વાંચતા કે સાંભળતા તરત જ દરેક ગુજરાતીને તેનું પોતાપણું યાદ…

પ્રમાણિકતા : આજે જલ્દી નથી મળતી

Pankaj Patel 0

પ્રમાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાદ્ય બને મેળવવા જવાય નહી. રામરાજ્ય એ આદર્શ સમય હતો કે સતયુગ કહેવાતો કેમ કે ત્યારે લોકો પ્રમાણિક હતા, આજના સમયના સફળ…

કંડલા : ભારતનું અતિમહત્વનું બંદર

Pankaj Patel 4

ગુજરાત રાજ્ય લગભગ 1600 km દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતી પ્રજા વહાણવટાની બાબતમાં દેશના અન્ય પ્રદેશો કે રાજ્યો કરતા પ્રથમથી જ વિકસિત હતી અને ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકેના…

રાણકી વાવ : પાટણ

Pankaj Patel 0

ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ (અથવા રાણી ની વાવ)  એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. દેશ-વિદેશથી હજારો પર્યટકો અહીં મુલાકાતે આવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલ આ વાવ એ 11 મી સદીના…

સફળતા સમર્પણને અનુસરે છે

Pankaj Patel 0

સફળતા એ દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ હોય છે. આજના આ હરીફાઈના યુગમાં દરેકને સફળ થવું છે. એકબીજાથી આગળ જવાની જાણે હોડ લાગી છે. એવું લાગે છે કે લોકો બસ…

પ્રયાસ કરવાનો ક્યારેય ના છોડો

Pankaj Patel 0

જીવનમાં સફળતા માટે આપણે સૌ ઘણા બધા સપના જોઈએ છીએ અને એ સપનાને સાકાર કરવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરીએ છીએ. પણ ક્યારેક આપણું લક્ષ્ય ખૂબ જ મુશ્કેલ કે…

વિશ્વ યોગ દિવસ : 21 જૂન

Pankaj Patel 1

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ  એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ…

સાસણ ગીર : વન્યજીવ સંરક્ષણનું એક સફળ ઉદાહરણ

Pankaj Patel 2

આ વર્ષે તારિખ 5 જૂન 2016ના દિવસે સમગ્ર વિશ્વની સાથે સાથે આપણે પણ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો. કેટલાંક સમારંભો થયા અને સેમીનારો થયા, વાતો થઈ અને ઉજવણી પૂરી થઈ. કેટલાંક…

આત્મવિશ્વાસ : I can do

Pankaj Patel 0

આત્મવિશ્વાસ કે વિશ્વાસ વિશે મહાપુરુષો, ઋષિઓ, મુનીઓ, ધર્મપ્રચારકો, સફળ ઉદ્યમીઓ કે નેતાઓ સૌએ પોતપોતાની રીતે કહ્યું છે. દરેક પોતાનું ચિંતન કે અનુભવની વાત કહે છે અને એને જો યોગ્ય સ્થિતિ અને…

ચાંપાનેર : પાવાગઢ

Pankaj Patel 0

ચાંપાનેર ની વાત કરીએ તો,આમ તો પંચમહાલ જિલ્લો એ વનાચ્છાદિત આદિવાસી વસ્તિ ધરાવતો સાથે સાથે હાલોલ-કાલોલના ઔદ્યોગિક પટ્ટાને સમાવતો અને વડોદરા જેવા અતિવિકસિત ઔદ્યોગિક જિલ્લાને અડીને આવેલો પાંચ મહાલોનો જિલ્લો…

ઝવેરચંદ મેઘાણી “રાષ્ટ્રીય શાયર”

Pankaj Patel 2

આમ તો, ધોરણ – 7 સુધી ગુજરાતી ભણેલ કોઈ વ્યક્તિ ઝવેરચંદ મેઘાણી વિશે અપરિચિત હોય તેવું ન બને છતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે નવી પેઢીમાં જાગૃતિ ફેલાય તેમજ તેમનું સમૃદ્ધ સાહિત્ય…

કોટા : સિક્કાની બીજી બાજુ

Pankaj Patel 0

આપણે ત્યાં ગામડાના બાળકો નાના ટાઉનમાં અને નાના ટાઉનના હોશિયાર બાળકો નજીકના શહેરમાં ભણવા સ્થળાંતર કરતાં હોય છે. કેટલાક શહેરોમાં પહેલાના સમયમાં દાતાઓ, સામાજિક સંસ્થાઓ કે સમાજના આગેવાનો દ્વારા છાત્રાલયો…

સૂર્યમંદિર : મોઢેરા

Pankaj Patel 0

સૂર્યમંદિર – મોઢેરા ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્થાપત્ય જાહેર થયેલ છે. જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે 30 km જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન…

GUJCET – હાલના સંજોગોમાં

Pankaj Patel 0

GUJCET એટલે આ વર્ષ સુધી ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ તેમજ ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા હતી. હવે આગામી વર્ષથી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ NEET આધારે આપવાનું નક્કી થયેલ છે…

કુંભલગઢ [ Kumbhalgarh : The Great Wall Of India ]

Pankaj Patel 0

કિલ્લાઓ અને મહેલોની ભૂમિ તરીકે ઓળખાતા, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ આવેલ છે. આ કિલ્લો ચિત્તોડગઢ પછી રાજસ્થાનનો બીજા નબરનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. આ સ્થળ ઉદયપૂરની ઉત્તર- પશ્ચિમે આશરે 80…

વિશ્વ રક્તદાન દિવસ : ૧૪ જૂન [14 June : World Blood Donor Day]

Pankaj Patel 0

કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868…

માણ ભટ્ટ અને માણ વાદ્ય

Pankaj Patel 0

માણ એટલે વિશિષ્ટ પ્રકારનું માટલું, જેનું મો પ્રમાણમાં સાંકડું હોય અને નીચેનો ભાગ મોટો હોય એટલે ગામડામાં જૂના જમાનામાં છાસ કરવા જે ગોળીઓ વપરાતી હતી તેનાથી નાનું અને હાલમાં ઘરોમાં…

દરિયાઈ સંચાર કેબલ – Submarine Communications Cable

Pankaj Patel 0

  અમરેલી જીલ્લાના ઝાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલ શિયાળબેટ ટાપુનું મરીન કેબલથી વીજળીકરણ કરવામાં આવ્યું. જેનો લોકાર્પણ કાર્યક્રમ તારીખ 11-06-2016 ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ના હસ્તે થયો. આઝાદીના…

કાળો ડુંગર (Kaladungar – The Black Hill; The Magnetic Field)

Pankaj Patel 2

         કચ્છનો કાળો ડુંગર એ વિસ્તારમાં ‘મેગ્નેટિક ફિલ્ડ’ ની અસર અનુભવાય છે. દુનિયામાં અનેક જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવતી હોવાના ઉદાહરણો છે અને આ અજુગતી લાગતી અસરને અનેક જગ્યાએ…

પરસેન્ટાઈલ રેન્ક

Pankaj Patel 0

હમણાં પરિણામની જાણે કે મોસમ છે. પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડનું આવ્યું એ સાથે GUJCET નું પરિણામ આવ્યું. એ પછી CBSE બોર્ડનું પરિણામ અને વળી ધોરણ 10…