Press "Enter" to skip to content

Posts published in “General”

14 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 1

14 November Before independence – આઝાદી પૂર્વે 14 November 1681 East India Company declared Bengal as a separate presidency. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળને અલગ પ્રાંત તરીકે જાહેર કર્યો. 14 November…

13 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 1

13 November Before independence – આઝાદી પૂર્વે 13 November 1780 Maharaja Ranjit Singh, “Lion of Punjab”, was born. ‘પંજાબના સિંહ’ તરીકે જાણીતા મહારાજા રણજિતસિંહનો જન્મ. 13 November 1901 Four Language…

12 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 2

12 November Before independence – આઝાદી પૂર્વે 12 November 1762 Peshwa surrendered in Battle of Alegaon. પેશ્વા (માધવરાવ |)એ આલેગાંવની લડાઇમાં આત્મસમર્પણ કર્યું. 12 November 1781 Nagapatnam of South India…

9 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

9 November Before independence – આઝાદી પૂર્વે 9 November 1236 Ruknud-din Firuz Shah, son of Emperor Iltutmish, was assassinated. સમ્રાટ ઇલ્તુત્મિશના પુત્ર રુકનદ-દિન ફિરોઝ શાહની હત્યા કરવામાં આવી હતી. 9…

મહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ

Pankaj Patel 0

મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે. એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ. અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો…

કાળી ચૌદશ – શક્તિની ઉપાસનાનું પર્વ

Pankaj Patel 2

કાળી ચૌદશ એ દિવાળીના અગાઉના દિવસે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે. આ દિવસ શક્તિની ઉપાસનાનો દિવસ છે. મહાકાળી, બજરંગ બલી, ઘંટાકર્ણ મહાવીર, વગેરેની પૂજાનું પર્વ છે.…

ધનતેરસ – ભગવાન ધન્વંતરિ અને લક્ષ્મી પૂજન

Pankaj Patel 3

ધનતેરસ એ કારતક વદ તેરસ એટલે કે દિવાળી અગાઉના બે દિવસે ઉજવાતો તહેવાર છે. ધનતેરસના દિવસે ખાસ મહત્વનો રિવાજ કે વિધિ ધન (સોનું, ચાંદી વગેરે) ખરીદવાનો છે. આ દિવસ ખરીદીમાં…

વાઘ બારસ – દિવાળી તહેવારોની શરૂઆત

Pankaj Patel 0

વાઘ બારસ એ દિવાળીના તહેવારોની શરૂઆત છે. આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં (ખાસ કરીને પૂર્વીય પટ્ટામાં) વાઘ અને તેના જેવા જંગલી પ્રાણીઓથી રક્ષણ અર્થે ઈશ્વરની પૂજા…

31 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

31 October Before independence – આઝાદી પૂર્વે 31 October 1843 Tarkanath Gangopadhyay, first realistic social novelist of Bengal, was born. બંગાળના પ્રથમ વાસ્તવિક સામાજિક નવલકથાકાર તારકનાથ ગંગોપાધ્યાયનો જન્મ. 31 October…

કલમ 243 – પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા અંગેની જોગવાઇઓ

Gaurav Chaudhry 1

કલમ 243 અંગેનો શરૂઆતી અભ્યાસ આપણે અગાઉના લેખમાં કર્યો છે. જેમાં, વધુ એક સોપાન ઉમેરતાં આજે આપણે તેનો વિશેષ વિગતથી અભ્યાસ કરીશું. ભારતીય બંધારણની આ કલમ પંચાયતી રાજને લગતી જોગવાઇઓ…

30 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

30 October Before independence – આઝાદી પૂર્વે 30 October 1883 Swami Dayanand Saraswati, founder of Arya Samaj, died in Ajmer. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું અજમેરમાં અવસાન. 30 October 1887…

અજમો – આપણા રસોડાનું ઔષધ

Pankaj Patel 0

અજમો (શાસ્ત્રીય નામ: ટ્રેચીસ્પરમમ એમ્મી – Trachyspermum ammi), આ ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે. તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય…

અખરોટ – ઉત્તમ આહાર અને રોગોમાં ઉપયોગી ઔષધ

Pankaj Patel 2

અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો…

25 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

25 October Before independence – આઝાદી પૂર્વે 25 October 1296 Saint Gyaneshwar passed away. (Samadhee). સંત જ્ઞેનેશ્વરનું અવસાન થયું. (સમાધિ). 25 October 1932 Pearless’ investment company was established. ‘પિયરલેસ’ રોકાણ…

24 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

24 October Before independence – આઝાદી પૂર્વે 24 October 1505 Don Francis-Di-Almeda of Portugal arrived at Cochin as Viceroy of India. પોર્ટુગલના ડોન ફ્રાન્સિસ-ડી-આલ્મેડા ભારતના વાઇસરોય બની કોચીન પહોંચ્યા. 24…

ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પણ દિલમાં નહીં તો ક્યાંય નહીં

Pankaj Patel 7

ઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે. – રોબટ બ્રાઉનિંગ ઈશ્વર નિરાકાર છે. તેનું દર્શન આંખથી નહિ પણ શ્રદ્ધાથી થાય છે. – ગાંધીજી આ આખુ જગત…

ઈચ્છા અપેક્ષા આકાંક્ષા વિષેના કેટલાક વિચારો

Pankaj Patel 0

માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. – એમર્સન ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે. – પ્રાકૃત કહેવત. કોઈ પણ અપેક્ષા ન રહે ….. એ એક માત્ર અપેક્ષા છે. –…

હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે

Pankaj Patel 0

આશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે. અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે.   આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.…

પ્રસન્નતા અથવા આનંદ – જીવનનો મર્મ

Pankaj Patel 3

પ્રસન્નતા એવી વસ્તુ છે કે, જેમાં વ્યક્તિને શક્તિ મળે છે. શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર.   પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખુલેલી…

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે

Pankaj Patel 4

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે. -એમર્સન આત્મ વિશ્વાસ અથવા પોતાની જાત પરનો વિશ્વાસ એ જગતમાં જીત મેળવી આપે છે. આત્મવિશ્વાસ નું મહત્વ સમજાવવા કેટલાક મહાનુભાવોના અવતરણો રજૂ કર્યા છે.…

પંચમુખી કાર્યક્રમ અને બલવંતરાય મહેતા સમિતિ

Gaurav Chaudhry 5

ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિનું સૂચન કરે છે. તેને ભારતનાં દરેક રાજ્યોમાં રાજ્ય વિધાનસભાનાં અધિનિયમ હેઠળ સ્થાપવામાં આવી છે. પંચાયતી રાજને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લગતો…